સ્વત્છ ભારતીય
દેશ ની ગંદકી તો આપણે ૨૦૧૭ સુધી સાફ કરી જ લઈશું.
આટલા અભિયાનો કરી ને સંક્ષેપ માં કહું તો તારક મેહતા ની ટીમ ને ઝુપડપટ્ટી વિસ્તાર માં મોંકલી, કે પછી કપિલ શર્મા ને મેસેજ મોકલી, કે છેવટે મોદી અભિયાન માં જોડાઈ ને તો ખરું જ …
પણ મન ની ગંદકી નું શું?
ઘર માં કોણ રહે છે તેની ખબર નથી પણ wahtsapp પર કેટલા ગ્રુપ ના એડમીન છે એ જરૂર ખબર હોય.
ઘર માં મમ્મી કઈ કહે તો તરત સામે જવાબ આપી દેવાય છે પણ જો ઘર ની બહાર કઈ થાય ત્યારે ચુપ. ત્યારે એક સોરી કહી દેવાય પણ મમ્મી ને સોરી ના કેહવાય. કેમ?
આપણા માં એટલો બધો ઈગો છે ક સોસાઈટી નો કચરો રોજ સાફ કરાવ શું, કોઈ રસ્તા પર કચરો ફેક તું હશે તો એને રોક્શું.
પણ પરંતુ આ મન ની ગંદકી ત્યારે જ જશે જયારે સ્વત્છ ભારત ની સાથે સ્વત્છ ભારતીય નું નિર્માણ થાય.
અને એની શરૂઆત આપણા થી જ કરી શકાશે.
મારી તમ સર્વો ને નમ્ર વિનંતી છે કે આ અભિયાન માં મારી સાથે જોડવ અને જોવો પછી ચમત્કાર
મારો આ વિચાર ગમ્યો હોય તો like ભલે ના કરો પરંતુ share જરૂર કરશો.
જય હિન્દ.
જય ભારત.
જય ભારત.